શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટના અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાયુક્ત કેન્સર હોસ્પિટલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું ભૂમિપૂજન તારીખ 21-01-2024ના રોજ થનાર છે.

ખોડલધામમાં આપનું સ્વાગત છે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક અને બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ મંદિરનું નિર્માણ કર્યું છે.

વર્લ્ડ રેકોર્ડ સૂચિ

શ્રી ખોડલધામ મંદિર

ખોડલધામ એ એક પ્રેરણા છે, ભવ્ય અને દરેક રીતે સુંદર છે. અમારી સુવિધાઓ માટે નીચેની લિંક પર ક્લિક કરો

કેમ્પસ સુવિધા
/

ખોડલધામ વિશે માહિતી

શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. શ્રી ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.

કાયમીના પ્રોગ્રામકાયમીના પ્રોગ્રામ

5:30 AM
કેમ્પસ ખુલવાનો સમય
9:30 PM
કેમ્પસ બંધ થવાનો સમય
5:45 AM
મંદિર ખુલવાનો સમય
9:00 PM
મંદિર બંધ થવાનો સમય
6:00 AM
સવારની આરતીનો સમય
7:00 PM
સાંજની આરતીનો સમય
8:00 AM
ઓફિસ ખુલવાનો સમય
8:00 PM
ઓફિસ બંધ થવાનો સમય
11:00 AM
ભોજનાલય બપોરે ખૂલવાનો સમય
2:00 PM
ભોજનાલય બપોરે બંધ થવાનો સમય
7:00 PM
ભોજનાલય સાંજે ખૂલવાનો સમય
9:00 PM
ભોજનાલય સાંજે બંધ થવાનો સમય

લાઈવલાઈવ

નવા ટેબમાં ખોલો
નવા ટેબમાં ખોલો

દર્શન- 30-11-2023દર્શન- 30-11-2023

નવા ટેબમાં ખોલો
નવા ટેબમાં ખોલો

Blogબ્લોગ

શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે શ્રી નરેશભાઈ પ
શ્રી ખોડલધામ મુકામે મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર

Media મીડિયા

Shila Niyash -1
Shila Niyash -2
Shila Niyash -3
Jay Khodal Maa
Maa Khodal Puja
Visiting Temple
Janmashtami
Agri Vison-2
Agri Vison-1
Agri Vison-3

Donation દાન

₹100
₹500
₹1000
₹5000
અન્ય
દાન
happy community
ચાલો સાથે મળીને આપણે સુખી સમુદાય બનાવીએ
સ્વસ્થ અને શાંત વિચારશીલ સમાજ માટે સાથે વધતા સુખી સમુદાયની યાત્રામાં જોડાઓ.